
Man Fertility boost: આ કુદરતી વસ્તુઓ ખાવાથી વધી જશે પુરૂષોનો પાવર.. તમે પણ જાણો..
આજે ઘણા લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા સક્ષમ થઈ શકતા નથી અને એવામાં તેના પાર્ટનર સાથેના શારીરિક ભૂખ સંતોષાતી નથી. એવામાં પુરૂષને પોતાનું પૌરૂષત્તત્વ ફરી મેળવવા કુદરતના શરણે જવુ જોઈએ. માત્ર ઘરેલુ ચીજ વસ્તુથી પણ તે પોતાનામાં ફરી પૌરૂષત્તત્વ જગાવી શકે છે. પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે. ત્યારે આવો જાણીએ કે એવી કંઈ વસ્તુઓ છે...
►લસણ - જાણકારોનો કહેવું છે કે લસણમાં કામૌતેજનાના ગુણ હોય છે, જે લોહીના સંચાર અને યૌન ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. પણ વધારે લસણ ખાવાથી બચવું જોઈએ. લસણને એળીકીન હોય છે જે લોહીનો પ્રવાહ વધારે છે. કામેચ્છા વધારવા માટે લસણની કેપ્સૂલનો ઉપયોગ કરવો જોઈએ.
►આદું - આદુનો સેવન કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે . રાત્રે ડિનરમાં ખાવું કે આદુની ચા નો સેવન કરવો જોઈએ. એના સેવનથી દિલની ધડકન વધે છે. લોહીનો પ્રવાહ તેજ થાય છે . જેથી ઉતેજના વધે છે.
►ઈલાયચી - ભારતીય મસાલોમાં કિંમતી ઈલાયચીનો ઉપયોગ કામવાસનાને ઉત્તેજિત કરે છે. ઈલાયચીના બદલે ઈલાયચીની ચાનો પણ સેવન કરી શકો છો. તુલસીનો ઉપયોગ પણ કામલોલુપતાની ઔષધિના રૂપમાં ગણાય છે. ઈટલીના થોડા ભાગમાં તુલસીને પ્રેમ વૃક્ષ એક નિશાની ગણવામાં આવે છે.આનું ઉપયોગ કરવું જોઈએ અને એના આસપાસ હોવાથી હાર્મોંસ સક્રીય થાય છે.
►મરચાં - મરચાંના કારણ રક્ત પ્રવાહ વધે અને લોકોના મૂડ સારો થાય છે. મરચામાંથી એંડોરફીન રીલિજ થાય છે જેથી સારો ફીલ થાય છે. સાથે જ લીલા રંગના શાક્ભાજીમાં વિટામિન બીની ઘણી માત્રા હોય છે. લીલોશાક શરીરમાં હિસ્ટેમાઇનનો સ્તરો વધારે છે . જાણકારો મુજબ હિસ્ટાનામાઈનના કાર્ણે શરીરમાં ઉતેજના વધે છે.
આ સિવાય કેળા, સફરજન, અશ્વગંધા, કંદમુળ, ડ્રાયફ્રુટ સહિતની વનસ્પતિ પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે..
gujju news channel - gujjunewschannel- lifestyle news - news in gujarati - gujarati news - gnc - man fertility booster -