• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ક્ષણિક દુનિયા
  • Man Fertility boost: આ કુદરતી વસ્તુઓ ખાવાથી વધી જશે પુરૂષોનો પાવર.. તમે પણ જાણો..

Man Fertility boost: આ કુદરતી વસ્તુઓ ખાવાથી વધી જશે પુરૂષોનો પાવર.. તમે પણ જાણો..

12:49 PM August 08, 2022 admin Share on WhatsApp



આજે ઘણા લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા સક્ષમ થઈ શકતા નથી અને એવામાં તેના પાર્ટનર સાથેના શારીરિક  ભૂખ સંતોષાતી નથી. એવામાં પુરૂષને પોતાનું પૌરૂષત્તત્વ ફરી મેળવવા કુદરતના શરણે જવુ જોઈએ. માત્ર ઘરેલુ ચીજ વસ્તુથી પણ તે પોતાનામાં ફરી પૌરૂષત્તત્વ જગાવી શકે છે. પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે. ત્યારે આવો જાણીએ કે એવી કંઈ વસ્તુઓ છે...

►લસણ - જાણકારોનો કહેવું છે કે લસણમાં કામૌતેજનાના ગુણ હોય છે, જે લોહીના સંચાર અને યૌન ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. પણ વધારે લસણ ખાવાથી બચવું જોઈએ. લસણને એળીકીન હોય છે જે લોહીનો પ્રવાહ વધારે છે. કામેચ્છા વધારવા માટે લસણની કેપ્સૂલનો ઉપયોગ કરવો જોઈએ.

►આદું - આદુનો સેવન કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે . રાત્રે ડિનરમાં ખાવું કે આદુની ચા નો સેવન કરવો જોઈએ. એના સેવનથી દિલની ધડકન વધે છે. લોહીનો પ્રવાહ તેજ થાય છે . જેથી ઉતેજના વધે છે.

►ઈલાયચી - ભારતીય મસાલોમાં કિંમતી ઈલાયચીનો ઉપયોગ કામવાસનાને ઉત્તેજિત કરે છે. ઈલાયચીના બદલે ઈલાયચીની ચાનો પણ સેવન કરી શકો છો. તુલસીનો ઉપયોગ પણ કામલોલુપતાની ઔષધિના રૂપમાં ગણાય છે. ઈટલીના થોડા ભાગમાં તુલસીને પ્રેમ વૃક્ષ એક નિશાની ગણવામાં આવે છે.આનું ઉપયોગ કરવું જોઈએ અને એના આસપાસ હોવાથી હાર્મોંસ સક્રીય થાય છે.

►મરચાં - મરચાંના કારણ રક્ત પ્રવાહ વધે અને લોકોના મૂડ સારો થાય છે. મરચામાંથી એંડોરફીન રીલિજ થાય છે જેથી સારો ફીલ થાય છે. સાથે જ લીલા રંગના શાક્ભાજીમાં વિટામિન બીની ઘણી માત્રા હોય છે. લીલોશાક શરીરમાં હિસ્ટેમાઇનનો સ્તરો વધારે છે . જાણકારો મુજબ હિસ્ટાનામાઈનના કાર્ણે શરીરમાં ઉતેજના વધે છે.

આ સિવાય કેળા, સફરજન, અશ્વગંધા, કંદમુળ, ડ્રાયફ્રુટ સહિતની વનસ્પતિ પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.. 

gujju news channel - gujjunewschannel- lifestyle news - news in gujarati - gujarati news - gnc - man fertility booster - 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us